જાણો જનરલ નોલેજ
- ગુલાબમાં સૌથી વધુ વિટામિન સી મળે છે.
- વિશ્વમાં સૌથી વધુ એઇડસનો રોગથાઇલૅન્ડમાં ફેલાયેલો છે.
- સંસ્કૃત ભાષાની પ્રથમ ફિલ્મ આદ્ય શંકરાચાર્ય હતી.
- જીન્હા હાઉસ ભારતમાં મુંબઇમાં આવેલું છે.
- માર્ટીન લ્યુથર કિંગ બ્લેક ગાંધી તરીકે પ્રસિદ્ધ છે.
- ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ ડૉક્ટરો છે.
- શુમેકર લેવી ધૂમકેતુના ટૂકડા ગુરુ ગ્રહ સાથે ટકરાયા હતાં.
- હડસનનો ઉપસાગર ઉત્તર અમેરિકામાં આવેલો છે.
- જાપાનની પ્રથમ મહિલા અવકાશયાત્રી ચિયાકી મુકાઇ હતી.
- ચંદ્રકાન્ત બક્ષીની આત્મકથાનું નામબક્ષીનામા છે.
- વીર્યને સુરક્ષિત રાખવા માટે નાઇટ્રોજનવાયુનો ઉપયોગ કરવામાં આવે છે.
- ભારતમાં પ્રથમ કૃષિવિદ્યાલય પંતનગરમાં સ્થપાય હતી.
- ભારતની સર્વપ્રથમ સંપૂર્ણ કમ્પ્યુટરરાઇઝડ પોસ્ટઓફિસ નવીદિલ્લીમાં શરૂ કરવામાં આવી હતી.
- સામના સમાચારપત્ર શિવસેના પક્ષનું છે.
- આજીવક સંપ્રદાયના સ્થાપક મખ્ખલી ગોશાલ હતાં.
- નિક્કી ટોકીયો શહેરના શેરબજારનો સૂચક આંક છે.
- પ્લાસ્ટર ઑફ પેરિસ જિપ્સમમાંથી બને છે.
- દ્રવ્યોની ચિકાશ માપવાના સાધનનેવિસ્કોમીટર કહેવામાં આવે છે.
· જાણો જનરલ નોલેજ
- મહાગુજરાતનું આંદોલન ઇ.સ 1956માં થયું હતું.
- આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે 1મે ને ઉજવવામાં આવે છે..
- ભારતમાં 'પંચરંગી ક્રાતિ' પૂ.પાડુંરંગ શાસ્ત્રીએ કરી હતી.
- "ધી બુક ઑફ ઇન્ડિયન બર્ડઝ" નાં લેખકસલીમ અલી હતાં.
- હિજદુલ્લાહ એ ઇઝરાયલનું ત્રાસવાદી સંગઠન છે.
- 'કમ વોટ મે" સૂત્ર લાલબહાદૂર શાસ્ત્રીએ આપ્યું હતું.
- યુકિલિડને 'ભૂમિતિના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.
- "તમે મને સારી માતા આપો હું તમને સારું રાષ્ટ્ર આપીશ". આવું કહેનારનેપોલિયન હતાં.
- સૂર્યમાં સૌથી વધુ વાયુ હાઇડ્રોજન હોય છે.
- લોહીશુદ્ધિ માટે અગત્યનું વિટામિન'વિટામિન સી' છે.
- આગાખાન મહેલ પૂનામાં આવેલો છે.
- 'શબરી મેળો' ગુજરાતનાં ડાંગજિલ્લામાં યોજાય છે.
- દરીયાની ઉંડાઇ માપવા માટેનું સાધનફેધોમીટર છે.
- 1 ગેલન = 4.546 લિટર થાય છે.
- સોનાની સંજ્ઞા Au છે.
- આપણાં શરીરમાં શ્વાસોશ્વાસની ક્રિયા દર મિનિટે 16થી 18 વખત થાય છે.
- હર્ષના સમયમાં ભારત આવનાર વિદેશી પ્રવાસી હ્યુ-એન- ત્સાંગ હતો.
- 'બાર્ડ ઓફ એવન' વિલિયમ શેક્સપિયરનું ઉપનામ છે.
- આધુનિક ઓલિમ્પિકનાં જન્મદાતારોબર્ટ પિયરી કુબર્તિન ગણાય છે.
- આફ્રિકાનાં ગાંઘી તરીકે નેલ્સન મંડેલાઓળખાય છે.
અવકાશ દર્શન
No comments:
Post a Comment